અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું 49 વર્ષની વયે હૃદયરોગના હુમલાથી દુઃખદ અવસાન

વેદાંત ગ્રુપના ચેરમેન અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશ અગ્રવાલનું ન્યૂયોર્કમાં હૃદયરોગના હુમલાને કારણે 49 વર્ષની નાની વયે અવસાન થયું હતું. અગ્નિવેશ શહેરની માઉન્ટ સિનાઈ હોસ્પિટલમાં સ્કીઇંગ અકસ્માતમાંથી સ્વસ્થ થઈ રહ્યાં હતાં ત્યારે અચાનક હાર્ટ એટેક આવ્યો હતો.










Leave a Reply

Your email address will not be published. Required fields are marked *